કાર્યવાહી / ખાખીના શરણે ખવડ: હુમલાની ઘટના મુદ્દે પોલીસનો મોટો ખુલાસો, કહ્યું આરોપીની રીતે ટ્રીટમેન્ટ થશે, આશરો આપનારની પણ ખેર નહીં

Khakhina Sharan Khawad: Big explanation of the police on the attack incident, said that the treatment will be done like the...

લોક સાહિત્યકાર દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું. મયુરસિંહ રાણાને જાહેરમાં ઢોર માર માર્યા બાદથી દેવાયત ખવડ ફરાર હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ