Ek Vaat Kau / 20 લાખ કરોડના પેકેજમાં જાણો તમારા માટે શું જાહેરાત થઈ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરીને લૉકડાઉન-4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેના પગલે નાણાંમંત્રી સીતારમણે આજથી આ પેકેજની વિસ્તૃત માહિતી આપવાની શરૂઆત કરી છે. ત્રણ દિવસ સતત આ વિશે વિગતો જણાવશે ત્યારે જાણો આજે પ્રથમ દિવસે કયા વર્ગ માટે શું-શું જાહેરાતો થઈ. જાણો વિસ્તારથી આજની Ek Vaat Kau માં...

બ્રેકિંગ ન્યૂઝ