કેરળ / આજે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ, મંડલા પૂજાની થશે શરૂઆત, જાણો શું હશે ફેરફાર

Kerala sabarimala temple devotees security supreme court police

કેરળમાં સબરીમાલાના બે મહિના લાંબી સીઝન રવિવારથી શરૂ થઇ રહી છે. મંદિરના દ્વારા આજે (16 નવેમ્બર) ખુલશે અને તેની સાથે મંડલા પૂજાની શરૂઆત થશે. તીર્થયાત્રી પહેલાથી જ મંદિર પહોંચવાની તૈયારી કરવા લાગ્યા છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટે સબરીમાલા નિર્ણય પર પુનર્વિચાર અરજીને મોટી બેંચ પાસે મોકલી દીધો. કોર્ટના આ નિર્ણય બાદ હવે એ જોવાનું છે કે મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળે છે કે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ