NPR / કેરલ સરકારે NPRનાં અમલ કરવાથી કર્યો ઈન્કાર, વસ્તી ગણતરીમાં જો કોઈ અધિકારી NPRનો ઉલ્લેખ કરશે તો ....

kerala government npr implement census citizenship amendment act

નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની વિરુદ્ધ પ્રસ્તાવ રજુ કર્યા બાદ કેરલ કેબિનેટે રાજ્યમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર(NPR)લાગુ નહી કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે જનગણના રજિસ્ટ્રાર જનરલને એક સુચનાં આપવામાં આવી છે. જોકે રાજ્યમાં અત્યારે જનગણના થઈ રહી છે. જોકે રાજ્યામાં જનગણના કાર્યક્રમને યોગ્ય રીતે કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ