કેરળના કન્નૂરની પોલીસે રવિવારે યૂથ કોંગ્રેસના પ્રેસિડેંટ સહિત અન્ય કાર્યકર્તાઓ પર ગૌહત્યા મામલે કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસના વાઇસ પ્રેસિડેંટ રાહુલ ગાંધીએ પણ આ ઘટનાની નિંદા કરી છે. રાહુલે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે. કેરળમાં જે થયું તે મૂર્ખતાપૂર્ણ અને બર્બર છે. તે મને કે કોંગ્રેસને ક્યારેય સ્વીકાર્ય નથી.
કેરળ ગૌહત્યા મામલો રાહુલ ગાંધીએ ઘટનાની કરી નિંદા કોંગ્રેસ કાર્યકર્તાઓ પર કરાયો કેસ