ચામાચિડીયાના નમૂનામાં નિપાહ વાયરસની વિરુદ્ધ એન્ટીબોર્ડીઝ મળી છે.
નવા બેટ સેમ્પલ્સમાં નિપાહની વિરુદ્ધ એન્ટીબોડી મળી
75 હજાર લોકોનું કડાઈ ભરેલું ઓબ્જર્વેશન કરાયું
12 વર્ષના બાળકોના મોત બાદ કેન્દ્રની એક ટીમે તે જિલ્લાની મુલાકાત લીધી
ચામાચિડીયામાં નિપાહ વાયરસની વિરુદ્ધ એન્ટીબોર્ડીઝ મળી છે. આ વાતની જાણકારી કેરળની સ્વાસ્થ મંત્રી વીણા જોર્જે બુધવારે આપી છે. તેમણે કહ્યુ કે પૂણા સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીએ અમને જણાવ્યું છે કે તેમના તરફથી એક્ઠી કરવામાં આવેલા નવા બેટ સેમ્પલ્સમાં નિપાહની વિરુદ્ધ એન્ટીબોડી મળી છે. કેરળમાં નિપાહ વાયરસના ચાલતા પહેલું મોત 5 સપ્ટેમ્બર થયુ હતુ.
NIV આગળનો અભ્યાસ કરી રહી છે
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાનુસાર વીણા જોર્જે કહ્યું, NIV પુણેએ અમને જાણકારી આપી છે કે તેમને બેટ સેમ્પલમાં નિપાહ વાયરસની વિરુદ્ધ એન્ટીબોર્ડી મળી છે. જેમને તેમને એક જગ્યાથી એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આના પર આગળનો અભ્યાસ કરી રહી છે. રાજ્યમાં નિપાહ વાયરસના મામલા મળ્યા બાદ જ પ્રશાસન એલર્ટ થઈ ગયા હતા. કેન્દ્રએ રાજ્યોમાં સ્વાસ્થ્ય સંબંધી ઉપાય કરવાની સલાહ આપી હતી.
12 વર્ષના બાળકોના મોત બાદ કેન્દ્રની એક ટીમે કોઝિકોડ જિલ્લાની મુલાકાત લીધી
નિપાહથી સંક્રમિત થઈ 12 વર્ષના બાળકોના મોત બાદ કેન્દ્રની એક ટીમે કોઝિકોડ જિલ્લાની મુલાકાત પણ લીધી. આ દરમિયાન ટીમના રામબુતાન ફળથી સેમ્પલ પણ એક્ઠા કર્યા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર લોકોને ક્વોરેન્ટીન માટે કડકાઈ ભર્યુ વલણ અપનાવી રહી છે. ભાષા અનુસાર ચામાચિડિયાની 2 પ્રજાતિઓની વિરુદ્ધ એન્ટીબોર્ડી મળવાથી તે આશંકાઓને બળ મળી રહ્યું છે. જેમાં કહેવામાં આવી રહ્યું હતુ કે આ બિમારી ચામાચિડિયાના માધ્યમછી ફેલાઈ છે.
75 હજાર લોકોનું કડાઈ ભરેલું ઓબ્જર્વેશન કરાયું
જોર્જે કહ્યું જ્યાં પહેલો મામલો મળ્યો હતો. ત્યાં અમે 75 હજાર લોકોનું કડાઈ ભરેલું ઓબ્જર્વેશન કરવામાં આવ્યું હતુ. આનો મતલબ છે કે બાળકોના ફળ અથવા એક જાનવરથી વાયરલ મળી છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીએ કોવિડ 19ની સ્થિતિને લઈને પણ વાત કરવામાં આવી. તેમણે જણાવ્યું કે રાજ્યએ પોતાની 9.19 ટકાની વસ્તીને કોરોના વિરુદ્ધ રસીનો પહેલો ડોઝ આપ્યો છે. સાથે રાજ્યના ધ્યાન લોકોને બીજો ડોઝ લઈને સંપૂર્ણ રસીકરણ પર છે.