રાજનીતિ / કેજરીવાલ ગુજરાતને આપશે વધુ એક ગેરંટી! 1 ઓગસ્ટના રોજ સોમનાથની મુલાકાતે આવશે દિલ્હીના મુખ્યમંત્રી

Kejriwal will give another guarantee to Gujarat Delhi Chief Minister will visit Somnath Mahadev on August 1

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જે સોમનાથ મહાદેવના દર્શન કરી ચુંટણીને લઈને ગુજરાતને વધુ એક ગેરંટી આપશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ