રાજકારણ / "કોંગ્રેસના 25 ધારાસભ્યો આપમાં આવવા ઈચ્છે છે પરંતુ અમારે કચરો નથી લેવો", પંજાબમાં કેજરીવાલનું મોટું નિવેદન

Kejriwal made a big statement regarding Congress MLAs

પંજાબમાં અરવિંદ કેજરીવાલે એવું નિવેદન આપ્યું કે કોંગ્રેસના 25 ધારાસભ્યો અમારી પાર્ટીમાં આવવા ઈચ્છે છે પરંતુ અમે કચરો લેવા નથી માગતા. જેથી તેમના આ નિવેદનને લઈને રાજકારણમાં હડકંપ મચી ઉઠ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ