મુલાકાત / દ્વારકામાં ખેડૂતોને લઇને કેજરીવાલની મહત્વની જાહેરાત, 2 લાખ સુધીના દેવા માફી તેમજ MSPની આપી ગેરંટી

Kejrival important announcement about gujarat farmers in Dwarka

દ્વારકાથી AAP સંયોજક અને દિલ્લીના CM અરવિંદ કેજરીવાલે ખેડૂતો માટે 2 લાખ સુધીના દેવા માફીની જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ