આરોગ્ય / આ બાબતોનું ધ્યાન રાખશો તો નહીં થાય આર્થરાઇટિસની સમસ્યા

Keeping these things in mind doesn't cause arthritis problem

આર્થરાઇટિસમાં મુખ્યત્વે વજન સહન કરનાર સાંધા જેમકે ઘુંટણ અને થાપાનો ભાગ પ્રભાવિત થાય છે. આ રોગમાં ઘુંટણ અને થાપાની વચ્ચેની ગાદીઓને નુકશાન પહોંચે છે. ચિકાશ ખતમ થાય તો સાંધાના હાડકા વચ્ચે અરસપરસ ઘર્ષણ થાય છે. તેનાથી હાડકાં પર દબાણ આવે છે અને વ્યક્તિને દુખાવો થાય છે. દર્દીને દિનચર્યામાં પણ પરેશાની થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ