નવરાત્રી 2019 / ઉપવાસ દરમિયાન આ બાબતનું રાખો ખાસ ધ્યાન

keep these things in mind during navratri 2019

નવરાત્રી હવે એકદમ નજીક આવી ગઇ છે. થાડા જ દિવસો બાદ ભાવી-ભક્તો યથાશક્તિથી આદ્યશક્તિની પૂજા-અર્ચના ધૂમધામથી કરશે. નવરાત્રી દરમિયાન કેટલાક લોકો નવ દિવસનો ઉપવાસ રાખીને માતાજીના નવ સ્વરૂપની આરાધના કરે છે. તો કેટલાક ભક્તજનો ઉપવાસ રાખીને પણ આદ્યશક્તિની ઉપાસના કરતા હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ