ધર્મ / તુલસી અને શાલીગ્રામના આ ઉપાયથી મેળવો ભગવાન વિષ્ણુની કૃપા, રાતોરાત બદલાઈ જશે કિસ્મત

keep shaligram with tulsi to get lord vishnu blessing shaligram puja tips

જ્યોતિષશાસ્ત્રમાં શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની નિયમિત પૂજા કરવાથી લોકોનું ભાગ્ય બદલાય છે અને ભાગ્ય તેમનો સાથ આપવા લાગે છે.

બ્રેકિંગ ન્યૂઝ