ધર્મ / હનુમાનજીના પગની પાસે મૂકો આ એક ચીજ, સમસ્યાઓથી મળશે છુટકારો

keep alum near the feet of lord hanuman he will bless you

મંગળવારે હનુમાનજીને પૂજવામાં આવે છે. ત્યારે હનુમાન મંદિરમાં બેસીને રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી પરેશાનીઓથી બચાવ થશે. ચમેલીના તેલમાં પીળું સિંદૂર મિક્સ કરીને ચઢાવવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ