જાહેરાત / કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક કેદારનાથ અને બદ્રીનાથ ધામના આ તારીખે ખુલશે કપાટ

kedarnath tiple to open on 17 may uttarakhand

કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સમા ભગવાન કેદારનાથ ધામના કપાટ 17મેથી ખુલી રહ્યા છે. ગત વર્ષે 1 લાખ 35 હજાર 23 શ્રદ્ધાળુએ કેદારનાથ ધામના દર્શન કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ