હર હર મહાદેવ / શિવ ભક્તોમાં આનંદ: બે વર્ષ બાદ આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, દસ હજારથી વધારે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Kedarnath Dham Kapat opened today with Vedic chanting after two years

કેદારનાથ ધામના દરવાજા આજે વૈદિક મંત્રોચ્ચાર અને તમામ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા હતા. લગભગ બે વર્ષ બાદ શ્રદ્ધાળુ બાબાના દર્શન કરી રહ્યા છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ