કાશ્મીર / સેનાએ એક વર્ષમાં 101 આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો, હજુ અભિયાન યથાવત્

Kashmir's militancy 101 terrorists killed in 2019

કાશ્મીરમાં આતંકવાદીઓનું સફાઇ અભિયાન ચાલી રહ્યું છે. એજ કારણ છે કે આ વર્ષના હજુ પાંચ વર્ષ વિત્યા છે અને 101 આતંકવાદીઓ ઠાર મરાયા છે. સેનાના નિશાન બનેલા આ 101 આતંકવાદીઓમાં 23 વિદેશ આતંકવાદી પણ સામેલ છે. જોકે, મોટી સંખ્યામાં નવા આતંકવાદીઓને ભરતી થઇ છે. જેને લઇને સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ