નિવેદન / ભારતીય સેનાની સામે લડવા માટે કાશ્મીરીઓને પાકિસ્તાનમાં અપાતી હતી ટ્રેનિંગઃ પરવેઝ મુશર્રફ

Kashmiris were trained in Pakistan to fight against Indian Army Musharraf

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે આતંકીઓને શરણ આપવાનું સ્વીકાર્યું છે. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યુમાં મુશર્રફે પ્રતિક્રિયા આપી છે કે, કાશ્મીરીઓને પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ આપવામાં આવતી હતી. પાકિસ્તાન ઓસામા બિન લાદેન અને જલાલુદ્દીન હક્કાને હીરો માનતા હતા.આ સાથે જ તેમણે જણાવ્યુ કે, ઈન્ડિયન મુઝાહિદ્દીનને ભારતીય સેના સામે લડવા માટે તૈયાર કરવામાં આવ્યા. તાલિબાનીઓએ તૈયાર કર્યા બાદ હથિયાર આપવામાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ