જમ્મુ કાશ્મીર / કશ્મીરી પંડિતોને ઘરવાપસીના સપના બતાવ્યા અને હવે થઈ રહી છે હત્યાઓ: ઉદ્ધવ ઠાકરે મદદ માટે આગળ આવ્યા

 kashmiri pandits shown dreams of homecoming uddhav thackeray on targetted killings

જમ્મુ કાશ્મીરમાં કશ્મીરી પંડિતો હિન્દુ અલ્પસંખ્યકો વિરુદ્ધ ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. 1મેથી અત્યાર સુધીમાં ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલીંગમાં લગભગ આઠ નાગરિકોના મોત થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ