BIG NEWS / અમિત શાહની મીટિંગની અસર: ઘાટીમાંથી 177 કશ્મીરી પંડિત શિક્ષકોને અપાયા ટ્રાંસફર

 kashmiri pandit teachers transferred from the valley

કશ્મીરમાં હિન્દુઓની હત્યામાં ખતરનાક રીતે થઈ રહેલા વધારાની વચ્ચે સરકારે શ્રીનગરમાં તૈનાત 177 કશ્મીરી પંડિત શિક્ષકોને ટ્રાંસફરના આદેશ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ