કાર્યવાહી / કાશ્મીરમાં સેનાએ 24 કલાકમાં 4 આતંકીઓને માર્યા ઠાર, ચાલુ મહિનામાં 22 આતંકવાદીઓનો બોલાવ્યો ખાત્મો

kashmir indian army kills four terrorists in 24 hours

કોરોના મહામારી દરમિયાન સેનાએ આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે ગત 24 કલાકની અંદર સેનાએ 4 આંતકીઓને ઠાર માર્યા હતા. અનંતનાગ અને પુલવામામાં 2-2 આતંકીઓને સેનાએ માર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ