રેલવે / ભારતની આ એકમાત્ર ટ્રેનમાં શરૂ કરાયેલ મંદિરને શિફ્ટ કરાયું, જાણો આ છે કારણ

kashi mahakal train shiv temple shifted to pantry car

કાશી-મહાકાલ એક્સપ્રેસ ટ્રેનમાં ભગવાન શિવ માટે છોડવામાં આવેલી એક બેઠક (મંદિર) પર ઉભા થયેલા વિવાદ બાદ હવે શિવ મંદિરને પેન્ટ્રીકારમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. આજે ટ્રેનના કોમર્શિયલ રન દરમિયાન ટ્રેનના સ્ટાફે પેન્ટ્રીકારમાં પૂજા-અર્ચના કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ