નફ્ફટાઇ / પાકિસ્તાનની આ અવળચંડાઈને કારણે ભારતમાં પૂરનો ખતરો, જાણો સમગ્ર મામલો

kartarpur corridor project india pakistan sikh dera baba nanak sahib punjab gurdwara darbar sahib

ભારત સરકારે દાવો કર્યો છે કે, કરતારપુર સાહિબ કોરિડોર પર ભારત તરફથી લગભગ 45 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ત્યારે પાકિસ્તાન તરફથી નક્કી કરવામાં આવેલ ડેડલાઇન મુજબ કામ ચાલી રહ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન તરફથી આ પ્રોજેક્ટને લટકાવવામાં આવી રહ્યો છે. ભારત સરકારની યોજના દ્વારા આ પ્રોજેક્ટનું કામ 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ