કરતારપૂર કોરિડોર / ઇમરાનના વચન પર પાક. સેનાનો વિટો, કરતારપૂર કોરિડોર માટે પાસપોર્ટ જરૂરી

kartarpur corridor pakistan army pm imran khan indian pilgrims passport

કરતારપુર કોરિડોર પર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાની સેનાએ જુઠ્ઠા સાબિત કર્યા છે. સેનાએ ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટને અનિવાર્ય કરી દીધા છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે કરતારપુર કોરિડોર આવનાર ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટની જરૂર પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ