પાકિસ્તાન / કરતારપુર કોરિડોર પર 23મીએ એગ્રીમેન્ટ કરશે ભારત, શ્રદ્ધાળુઓની પહેલી ટીમ 5 નવેમ્બર રવાના થશે

kartarpur corridor india agrees to sign agreement on 23 october

કરતારપુર કોરિડોર માટે ભારત 23 ઓક્ટોબરે એગ્રીમેન્ટ સાઇન કરશે. ભારતના વિરોધ છતા કોરિડોરના ઉપયોગ માટે પાકિસ્તાન તીર્થ યાત્રાળુઓથી ફી વસૂલશે. યાત્રાળુઓની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખતા ભારતે એગ્રીમેન્ટ પર સાઇન કરવાનો નિર્ણય લીધો છે. 

બ્રેકિંગ ન્યૂઝ