કરાર / કરતારપુર કૉરિડોરને લઇ લેવાયો મહત્વનો નિર્ણય, ભારત-પાકિસ્તાન થયું સહમત

Kartarpur corridor Gurdwara Darbar Sahib india pakistan delegation meeting

કરતારપુર કૉરિડોરને લઇ આજે ભારત અને પાકિસ્તાનનાં અધિકારીઓની મહત્વની બેઠક યોજાઇ હતી જે પૂર્ણ થઇ ગઇ છે. આ બેઠકમાં અનેક મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ભારતનાં શિખ શ્રદ્ધાળુઓ હવે વગર વિઝાએ આખું વર્ષ કરતારપુર સાહિબનાં દર્શન કરવા જઇ શકશે.

બ્રેકિંગ ન્યૂઝ