કર્ણાટકમાં હાલ લોકો પાણીની તંગની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ત્યારે પાણીની સમસ્યાને દૂર કરવા માટે કર્ણાટક સરકારે એક અનોખો આદેશ આપ્યો છે. કર્ણાટક સરકારે રાજ્ય સરકાર અંતર્ગત આવનારા તમામ મંદિરોમાં એક સર્ક્યુલયર જાહેર કર્યું છે અને સારા વરસાદ માટે વિશેષ પૂજા અને હવન કરવા કહ્યું છે.
Karnataka: Farmers put up cattle for sale in Hubli due to water scarcity in the area. Farmers say,"We don't have anything to feed the cattle.There is no rain,we haven't been able to sow anything,what will we feed them?We've come here to sell our cattle but not getting good price" pic.twitter.com/zVKhQOpKHK
સરકારે એ પણ કહ્યું કે, પૂજા અને હવનની આ પ્રક્રિયામાં પ્રત્યેક મંદિર 10,001 રૂપિયાથી વધુ ખર્ચ નહીં કરી શકે. જો કે આ પહેલી વખત નથી જ્યારે કર્ણાટક સરકારે આવો નિર્ણય લીધો હોય. અગાઉ પણ કર્ણાટકમાં રાજ્ય સરકારોએ પાણીની તંગી દૂર કરવા માટે પૂજા અને અનુષ્ઠાનનો સહારો લીધો છે.