કર્ણાટક સંકટ / સુપ્રીમે કહ્યું ધારાસભ્યોને રાજીનામાં અંગે સ્પીકર નિર્ણય લે, કાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ

karnataka verdict supreme court floor test bjp congress

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકારણ ધમાસણ પર સુપ્રીમ કોર્ટનો નિર્યય આવી ગયો છે. કોર્ટે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવા પર સ્પીકરને ખુલ્લી છૂટ્ટી આપી છે. એવામાં 18 જુલાઇએ કર્ણાટકની વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે. હવે એમાં ધારાસભ્યોને સામેલ થવાનું છે કે નહીં, આ નિર્ણય એમની પર જ નિર્ભર કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ