કર્ણાટક સંકટ / કર્ણાટક સંકટ: બળવાખોર ધારાસભ્યો પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે સંભળાવશે નિર્ણય

karnataka political drama supreme court decision kumaraswamy

કર્ણાટકમાં ગત 11 દિવસોથી જે રાજનીતિક ઘટનાક્રમ ચાલી રહ્યો છે, તેના પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી કરવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે વિધાનસભામાં સ્પીકરે શું કરવાનું છે તે સુપ્રીમ કોર્ટ નક્કી ન કરે. 

બ્રેકિંગ ન્યૂઝ