રાજનીતિ / કર્ણાટકમાં વધ્યું રાજકીય સંકટ, કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ આપ્યા રાજીનામા

karnataka political crisis two more congress mla resign from their post

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ ધીરે ધીરે અલગ મોડ લઇ રહ્યું છે. બુધવારે (10 જુલાઇ) એ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આ બે ધારાસભ્યોના રાજીનામા બાદ રાજીનામા આપનાર ધારાસભ્યોની કુલ સંખ્યા 16 થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ