કર્ણાટક / કાલે 11 વાગ્યા સુધી વિધાનસભા સ્થગિત, યેદિયુરપ્પા સહિત ભાજપના તમામ MLA ગૃહમાં રાતવાસો કરશે

karnataka political crisis hd kumaraswamy present trust vote

કર્ણાટકમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ બાદ આજે વિધાનસભાની કાર્યવાહી આવતી કાલે સવારે 11 વાગ્યા માટે સ્થગિત કરી દેવામાં આવી છે.જ્યારે પ્રદેશ બીજેપી અધ્યક્ષ અને પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ કહ્યું કે બીજેપીના તમામ ધારાસભ્યો ગૃહમાં જ સુઇ જશે. તમામ ભાજપ ધારાસભ્યો અહીં જ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ