કર્ણાટક / જો ભેંસ અને બળદના કતલ થઈ શકે તો ગાયનું કેમ નહીં ? કર્ણાટકના મંત્રીના નિવેદનથી ચારે બાજુ ખળભળાટ મચી ગયો, થયો મોટો વિવાદ

Karnataka News: Karnataka Animal Husbandry Minister T. Venkatesh has created a controversy with his statement. He said, why...

કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે શનિવારે એવું કહીને વિવાદ સર્જ્યો હતો કે જો ભેંસ અને બળદની કતલ કરી શકાય છે તો ગાયની કતલ કેમ ન થઈ શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ