કર્ણાટક / ભાજપ નેતા હત્યા કેસ: અમે યોગી મોડલથી પાંચ ડગલા આગળ, એન્કાઉંટર કરવામાં પાછી પાની કરીશું નહી: કર્ણાટક મંત્રી

karnataka minister ashwath narayan says will be 5 steps ahead of up yogi model

કર્ણાટકમાં ભારતીય જનતા યુવા મોર્ચાના એક કાર્યકર્તાની હત્યા બાદ આ કેસની તપાસ NIAને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે ત્યાંના શિક્ષણમંત્રીએ એવી પણ વાત કહી છે કે, તેઓ યોગી મોડલ અપનાવામાં પાછી પાની કરશે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ