કર-નાટક / ભલે અડધી રાત સુધી રાહ જોવી પડે આજે જ થશે ફ્લોર ટેસ્ટ - સ્પીકર

Karnataka floor test will happen today

કર્ણાટકમાં એચડી કુમારસ્વામી સરકારનુ શું થશે? આ સવાલનો જવાબ આજે દરેક લોકોને મળી શકે છે. વિધાનસભામાં ચાલી રહેલ વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા આજે ખતમ થઇ શકે છે. એવામાં કુમારસ્વામી સરકાર પોતાની સરકાર બચાવી શકશે કે નહીં, તેની પર દરેક લોકોની નજર છે. ત્યારે સ્પીકરે એક નિવેદન આપતા કહ્યું કે, ભલે અડધી રાત થાય પરંતુ વિશ્વાસના મત જ્યાં સુધી પસાર ન થાય ત્યાં સુધી સદનની કાર્યવાહી ચાલુ રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ