કર્ણાટક સંકટ / કર્ણાટકમાં આવતીકાલે 11 વાગ્યા સુધી વિધાનસભા સ્થગિત કરાઇ

karnataka floor test trust vote karnataka crisis supreme court mla hd kumaraswamy

કર્ણાટકમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ બાદ આજે વિધાનસભાની કાર્યવાહી આવતી કાલે સવારે 11 વાગ્યા માટે સ્થગિત કરી દેવામાં આવી છે.જ્યારે પ્રદેશ બીજેપી અધ્યક્ષ અને પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ કહ્યું કે બીજેપીના તમામ ધારાસભ્યો ગૃહમાં જ સુઇ જશે. તમામ ભાજપ ધારાસભ્યો અહીં જ રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ