રાજનીતિ / સોમવાર કુમારસ્વામી સરકારનો અંતિમ દિવસ હશેઃ યેદિયુરપ્પા

karnataka floor test kumaraswamy congress bjp

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી કુમારસ્વામીને પત્ર લખ્યો છે. આ પત્રમાં વિશ્વાસ મત સાબિત કરવા માટે તેમને આજ સાંજ સુધીનો સમય આપ્યો હતો. જો કે દિવસભરની ચર્ચા બાદ હવે કુમારાસ્વામીએ બહુમતિ ન હોવાની વાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ