કર્ણાટક / અયોગ્ય ઠેરાવેલાં MLAનો દાવો, યેદિયુરપ્પાએ મને 1000 કરોડ આપ્યા હતા

karnataka disqualified mla narayana gauda claim he got 1000 crore rupees from B S Yediyurappa for the development of his...

અયોગ્ય ઠેરાવાયેલા કર્ણાટકના ધારાસભ્ય નારાયણ ગૌડાએ મંગળવારે દાવો કર્યો કે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ તેમને કૃષ્ણરાજપેટ મતક્ષેત્રના વિકાસ માટે 1,000 કરોડ રૂપિયા આપ્યા હતા અને તેમણે એ રૂપિયાનો ઉપયોગ વિકાસ કાર્યો માટે કર્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઇએ પોતાની રિપોર્ટમાં આ વાત કહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ