રાજનીતિ / કર્ણાટક સરકાર સંકટમાં આવતાં જ ભાજપ ઍક્શનમાં, કહ્યું અમે તૈયાર છીએ

karnataka crisis congress jds gvl narasimha rao dv sadananda gowda bjp coalition government

કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધન સરકારને લઇને તમામ ઘટનાક્રમ પર ભારતીય જનતા પાર્ટી ખાસ નજર રાખીન બેઠી છે. ભાજપના વરિષ્ઠ નેતા તથા કેન્દ્રીય મંત્રી ડીવી સદાનંદ ગૌડા 11 ધારાસભ્યોના રાજીનામા પર કહ્યું હતું કે, લાગે છે કે, આ પાર્ટીથી બહાર લાવવાનો આ યોગ્ય સમયગાળો છે. એટલા માટે આ લોકોએ પોતાના પદેથી રાજીનામું ધરી દીધું છે.

બ્રેકિંગ ન્યૂઝ