રાજનીતિ / કર્ણાટકના રાજકીય સંકટનો પાઠ: પક્ષપલટાના કાયદામાં ફેરફાર જરૂરી

karnataka crisis bjp congress jd(s)

એક સમય હતો જ્યારે દેશની રાજનીતિ ઉચ્ચ સિદ્ધાંતો અને આદર્શોને વરેલી હતી તથા નેતાઓને પ્રજા ભગવાનના રૂપે નિહાળતી હતી, પરંતુ સતત વધતી જતી સત્તાની ભૂખ અને લાલસાએ રાજનીતિને એ હદે અપવિત્ર કરી દીધી છે કે લોકોનો રાજકીય પક્ષોમાંથી ભરોસો ઊઠતો જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ