શપથગ્રહણ / યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ચોથી વખત શપથ લીધાં

Karnataka: BS Yeddyurappa oath-taking ceremony

ભારતીય જનતા પાર્ટીના નેતા અને ત્રણ વાર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલ બીએસ યેદિયુરપપ્પાએ એક વાર ફરી CM પદના શપથ ગ્રહણ કરી લીધા છે. તેઓ શપથ ગ્રહણ કરવા માટે કર્ણાટકનાં રાજભવન ખાતે પહોંચી ગયા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ