કર્ણાટક / આજે ફલોર ટેસ્ટ પહેલાં રાજકીય ગણિત બદલાયું, યેદિયુરપ્પાને સમર્થનનો વિશ્વાસ

karnataka bs yeddyurappa floor test

કર્ણાટક વિધાનસભામાં આજે યેદિયુરપ્પા બહુમત સાબિત કરે તે પહેલા વિધાનસભાનું ગણિત ઘણું મહત્વનું બની ચુક્યું છે. કારણકે 224 બેઠકો ધરાવતી કર્ણાટક વિધાનસભામાં બહુમતનો આંકડો ઘટી ગયો છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાના સ્પીકર આર. રમેશ કુમારે કુલ 17 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી દિધા છે.

બ્રેકિંગ ન્યૂઝ