રાજનીતિ / કર્ણાટકમાં રાજકીય સંકટ: કોંગ્રેસના 9 અને JDSના 3 ધારાસભ્યોએ આપ્યુ રાજીનામુ

Karnataka assembly equations congress jds mlas resignation kumaraswamy govt crisis

કર્ણાટકમાં રાજકીય સંકટ ઘેરું બન્યું છે. કોંગ્રેસના 9 અને જેડીએસના 3 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. બેંગલોરથી આ ધારાસભ્યો મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈની સોફીટેલ હોટલમાં તમામ બળવાખોર ધારાસભ્યો રોકાયા હતા. બાદમાં ભારે ચર્ચા વિચારણા બાદ આ તમામ બળવાખોર ધારાસભ્યો મુંબઈથી રવાના થયા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ