કારગિલ વિજય દિવસ / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM મોદીએ જવાનોને કર્યાં નમન

kargil vijay diwas president ramnath kovind

કારગિલ  વિજય દિવસને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ અવસર દ્રાસ મેમોરિયલમાં શહિદોને શ્રધ્ધાંજલિ આપશે, જો કે તે અગાઉ રાષ્ટ્રપતિએ ટવિટ કરી શહીદોને યાદ કર્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ