કારગિલ વિજય દિવસ / 1999માં યુધ્ધ દરમિયાન કારગિલ જવાની તક મળીઃ PM મોદી

kargil vijay diwas pm modi tweet

આજે દેશભરમાં કારગિલ વિજય દિવસ ઉજવાઈ રહ્યો છે અને શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે. જેમાં પીએમ મોદીએ કારગિલ યુદ્ધ સમયની કેટલીક તસ્વીરો પણ ટ્વિટ કરી છે. PM મોદીએ કહ્યું કે 1999માં કારગિલ યુદ્ધ સમયે મને ત્યાં જવાની તક મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ