કારગિલ દિવસ / ગૃહમંત્રી અમિત શાહે જવાનોને કર્યા નમન, રક્ષામંત્રીએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ

kargil vijay diwas celebration at Delhi Rajnath singh

ભારતે 26 જુલાઈ 1999માં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર વિજય મેળવ્યો હતો. આ દિવસને ત્યારથી કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઓપરેશન વિજયને કામયાબીના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. ભારત રવિવારે આ ખાસ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે જવાનોને નમન કર્યા અને રક્ષામંત્રી નેશનલ વૉર મોમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ