ભારતે 26 જુલાઈ 1999માં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર વિજય મેળવ્યો હતો. આ દિવસને ત્યારથી કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઓપરેશન વિજયને કામયાબીના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. ભારત રવિવારે આ ખાસ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે જવાનોને નમન કર્યા અને રક્ષામંત્રી નેશનલ વૉર મોમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
દેશમાં કારગિલ દિવસની ઉજવણી
ગૃમંત્રી અમિત શાહે જવાનોને કર્યા નમન
રક્ષામંત્રીએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ
I am also grateful to those who despite becoming disabled in battle, continue to serve the country in their own ways and have set examples worthy of emulation by the Nation. #CourageInKargil
On the 21st anniversary of Kargil Vijay, I would like to salute the brave soldiers of the Indian Armed Forces who fought the enemy under the most challenging conditions that the world had witnessed in the recent history. #CourageInKargil
कारगिल विजय की 21वीं वर्षगांठ पर, मैं भारतीय सशस्त्र बलों के उन बहादुर सैनिकों को सलाम करना चाहूंगा जो चुनौतीपूर्ण परिस्थितियों में दुश्मन से लड़े: रक्षा मंत्री राजनाथ सिंह (फाइल फोटो)#KargilVijayDiwaspic.twitter.com/nFb8JYYYsw
આજે કારગિલ દિવસના 21 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ દિવસે દેશ શહીદોને નમન કરી રહ્યો છે. દિલ્હીમાં નેશનલ વૉર મોમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ સવારે 9 વાગે શહીદોને નમન કરશે. 1999માં મેથી જુલાઈ મહિના સુધી ચાલેલા પાકિસ્તાનના યુદ્ધમાં ભારતીય સેનાએ તેમનું પરાક્રમ દેખાડ્યું હતું તેની પર દેશને ગર્વ છે. આ શહીદ જવાનોને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.
करगिल विजय दिवस भारत के स्वाभिमान, अद्भुत पराक्रम और दृढ़ नेतृत्व का प्रतीक है। मैं उन शूरवीरों को नमन करता हूँ, जिन्होंने अपने अदम्य साहस से करगिल की दुर्गम पहाड़ियों से दुश्मन को खदेड़ कर वहाँ पुनः तिरंगा लहराया। मातृभूमि की रक्षा के लिए समर्पित भारत के वीरों पर देश को गर्व है। pic.twitter.com/mD9Ged8Pkz