સલામ / Kargil Vijay Diwas : ગુજરાતના આ 12 નરબંકાઓ થયા હતા કારગીલ યુદ્ધમાં શહીદ

kargil vijay diwas 12 gujarat jawan Martyr on this war

26 જુલાઈ 1999 યાદ છે ને? હા કારગિલ વિજય દિવસ. આજે એ વાતને 21 વર્ષ વિત્યા પણ જાણે હમણાંની જ વાત હોય એવું લાગે છે ત્યારે ગુજરાતમાંથી પણ 12 નરબંકાઓ આ યુદ્ધમાં શહીદી વહોરી હતી. આજના વિજય દિવસે તેમને દિલથી સલામ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ