Padma Awards 2020 / કંગના રનૌત, કરણ જોહર સહિત સિનેમા જગતની આ હસ્તીઓને પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત કરાયા

Karan Johar, Ekta Kapoor, Kangana Ranaut, Adnan Sami Get Padma Shri

કરણ જોહર, કંગના રનૌત સહિત 141 લોકોને ભારત સરકારે પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શનિવારે સાંજે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પદ્મ અવોર્ડના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ લિસ્ટમાં સાત લોકોને પદ્મ વિભૂષણ, 16 લોકોને પદ્મ ભૂષણ તથા 118 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ