મુંબઇ : કપિલ શર્માનાં શો માટે સતત આવી રહેલા ખરાબ સમાચારો વચ્ચે કપિલે શો બંધ થવા અંગે પહેલીવાર મૌન તોડ્યું છે. કપિલ ઘણા લાંબા સમયથી ખરાબ તબિયતનાં કાણે શો પર વધારે ધ્યાન નથી આપી શકતું. જેનાં કારણે શોમાં આવનારા સ્ટાર્સ અને ચેનલનો ગુસ્સો પણ કપિલને સહન કરવો પડ્યો. હાલ શોનાં થોડા દિવસો માટે બંધ કરવામાં આવી રહ્યું છે અને આ શોનાં બદલે બીજો કોમેડી શો દેખાડવામાં આવશે.
મીડિયામાં આવી રહેલા સમાચારો અનુસાર કપિલે શો બંધ થવા અંગે કહ્યું કે થોડા દિવસોનો બ્રેક લઇ રહ્યો છું. હું આરામ કરવા માંગુ છું. વાત જ્યારે તબિયતની હોય તો તેવવી પરિસ્થિતીમાં કામ નથી કરી શખતો. હું પોતાની હેલ્થને ઇગ્નોર નહી કરી શકતા. જલ્ટી મારૂ ફિલ્મ રીલિઝ થવાની અને આગામી શેડ્યુલ ખુબ જ હેક્ટિક હશે. હું ચેનલનો થેંકફુલ છું કે મારા કોઇ પણ દબાણ વગર મને પરવાનગી આપી દીધી.