નિવેદન / કન્હૈયા કુમારે કહ્યું, જ્યાં સુધી દિપીકા JNU આવી નહોતી ત્યાં સુધી દેશભક્ત હતી પરંતુ હવે...

kanhaiya kumar says deepika padukone was patriot earlier but now

બોલીવુડ એક્ટર દીપિકા પાદુકોણના જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) કેમ્પસ જવાને લઇને JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કન્હૈયા કુમારે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, દીપિકા પાદુકો JNU કેમ્પસમાં આવવાના પહેલા સુધી દેશભક્ત હતી પરંતુ જ્યારે તેઓ હિંસામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને સાથ આપવા કેમ્પસ આવી તો કેટલાક લોકો માટે એકાએક દેશદ્રોહી બની ગઇ. 

બ્રેકિંગ ન્યૂઝ