પ્રહાર / કંગના પર પ્રહાર કરવા ગયેલા સંજય રાઉત ભૂલ્યા ભાન, અમદાવાદ પર આપ્યું વિવાદિત નિવેદન

kangna have the courage to say the same about Ahmedabad?: Shiv Sena MP Sanjay Raut

વર્તમાનમાં  અભુનેત્રી કંગના રણૌત અને શિવસેના વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. કંગનાએ મુંબઈ પર આપેલા એક નિવેદન બાદથી શિવસેના સતત તેના પર પ્રહાર કરી રહી છે જેમાં સંજય રાઉત સૌથી વધારે આક્રમક છે. પરંતુ શિવસેના-કંગના રણૌત વચ્ચેના વિવાદમાં હવે અમદાવાદની એન્ટ્રી થઇ ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ