કંગનાએ વેક્સિનને લઇને એવી ટ્વિટ કરી કે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. એક્ટ્રેસ કોઇ પણ વાતે નિવેદન આપવાનુ ચુકતી નથી જેના કારણે તે ટ્રોલિંગનુ કારણ બની જાય છે.
કંગનાએ કરી ટ્વિટ
એક્ટ્રેસે હાલમાં જ પોતાની ટ્વિટમાં કહ્યું કે જે લોકો હજુ સુધી વેક્સિનને લઇને સરકાર પર દોષ લગાવી રહ્યા છે તે હવે આ જ વેક્સિનને લઇને આતુર થઇ રહ્યાં છે. આ ટ્વિટ જોઇને સોશ્યલ મિડીયા યુઝર્સ તેને ખરી ખોટી સંભળાવવા લાગ્યા હતા. કંગનાએ આ ટ્વિટ એવા સમયે કરી છે જ્યારે દેશમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે.
Now these anti national elements are desperate for the same vaccine they never wanted and campaigned against .... ha ha ha then you all hate me for laughing.... I agree it’s all very tragic but some of it is amusing as well .. ha ha ha https://t.co/s6Fbo7PLJV
કંગના રનૌત પોતાના ટ્વિટ્સને લઇને ઘણી ચર્ચામાં રહે છે. તેનું કહેવું છે કે ભારત દેશમાં વધારે આબાદી હોવાના કારણે લોકો મરી રહ્યાં છે. તેણે કહ્યું કે, દેશમાં આબાદી વધી જ રહી છે અને તેના કારણે લોકો મરી રહ્યાં છે. ત્રીજુ બાળક થવા પર તેમના પર ફાઇન લગાવવો જોઇએ અને તેમને જેલની સજા મળવી જોઇએ.
Now these anti national elements are desperate for the same vaccine they never wanted and campaigned against .... ha ha ha then you all hate me for laughing.... I agree it’s all very tragic but some of it is amusing as well .. ha ha ha https://t.co/s6Fbo7PLJV
કંગનાએ લખ્યું કે, હાં તે સાચી વાત છે કે ઇન્દિરા ગાંધી ઇલેક્શન હારી ગઇ હતી અને બાદમાં તેમને મારી નાંખવામાં આવ્યા હતા કારણકે તે આ મુદ્દે એક્શન લેવા માંગતા હતા.
Now these anti national elements are desperate for the same vaccine they never wanted and campaigned against .... ha ha ha then you all hate me for laughing.... I agree it’s all very tragic but some of it is amusing as well .. ha ha ha https://t.co/s6Fbo7PLJV
કંગનાની આ ટ્વિટ સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે અને લોકોના આ વાત પર મિક્સ રિએક્શન આવી રહ્યાં છે. કોઇ તેની વાતને સપોર્ટ કરી રહ્યું છે તો કોઇ ટ્રોલ કરી રહ્યું છે.
Now these anti national elements are desperate for the same vaccine they never wanted and campaigned against .... ha ha ha then you all hate me for laughing.... I agree it’s all very tragic but some of it is amusing as well .. ha ha ha https://t.co/s6Fbo7PLJV
મહારાષ્ટ્ર સરકાર પર ટ્વિટ
કંગના રનૌતે ટ્વિટ કરી છે અને તેની સાથે તસવીર શૅર કરીને લખ્યું કે, મહારાષ્ટ્રમાં લૉકડાઉન આવુ જ છે. એક્ટ્રેસની આ તસવીર સોશ્યલ મિડીયામાં ખુબ વાયરલ થઇ રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડાઓએ જ્યારે રેકોર્ડ તોડ્યો ત્યારે સરકાર પાસે લૉકડાઉન કરવા સિવાય કોઇ જ વિકલ્પ નહોતો. ત્યારે તેમણે 15 દિવસનું લોકડાઉન આપી દીધુ હતુ. આ લૉકડાઉનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. રસ્તા પરથી ગાડીઓ તો ગાયબ છે પરંતુ શાકભાજીના માર્કેટમાં ખુબ ભીડ જોવા મળે છે.
Now these anti national elements are desperate for the same vaccine they never wanted and campaigned against .... ha ha ha then you all hate me for laughing.... I agree it’s all very tragic but some of it is amusing as well .. ha ha ha https://t.co/s6Fbo7PLJV
કંગનાની આ ટ્વિટ પર એક યુઝરે લખ્યું કે કંગના હવે ગણી ગણીને મહારાષ્ટ્ર સરકાર પાસે બદલો લઇ રહી છે. તો બીજાએ લખ્યું કે લાગે છે કે સંજય રાઉતની ખુરશી પાડીને જ કંગના રાહતનો શ્વાસ લેશે.
Now these anti national elements are desperate for the same vaccine they never wanted and campaigned against .... ha ha ha then you all hate me for laughing.... I agree it’s all very tragic but some of it is amusing as well .. ha ha ha https://t.co/s6Fbo7PLJV
એક ટ્વિટર યુઝરે કંગના રાનૌતનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, 'આજે મારું ઘર તૂટ્યુ છે, કાલે તારું ઘમંડ તૂટી જશે, આ સમયનું ચક્ર છે, યાદ રાખજે કે હંમેશા પરિસ્થિતિ સરખી હોતી નથી.' કંગના રાનૌતે તેને રિટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, "જે સાધુઓની હત્યા અને સ્ત્રીનું અપમાન કરે છે તેમનુ પતન નિશ્ચિત છે, આ તો માત્ર શરૂઆત છે, આગળ જુઓ શું થાય છે?" આ સાથે અભિનેત્રીએ હેશટેગ સાથે અનિલ દેશમુખ અને ઉદ્ધવ ઠાકરેના નામ લખ્યા છે.